મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

રાજકોટ અગ્નિકાંડના મૃતકોને વાંકાનેરમાં આપાઈ શ્રદ્ધાંજલિ


SHARE













રાજકોટ અગ્નિકાંડના મૃતકોને વાંકાનેરમાં આપાઈ શ્રદ્ધાંજલિ

રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં નિર્દોષ લોકોના મોત નિપજ્યાં છે ત્યારે વાંકાનેર શહેરમાં સ્વ. હંસગીરી જીવણગીરી ગોસ્વામી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા લોકો હાજર રહ્યા હતા અને રાજકોટના અગ્નિકાંડમાં અવસાન પહેલ નિર્દોષ લોકોની આત્માના મોક્ષાર્થે ગાયત્રી મંત્રના પાઠ કરીને દિવંગતોને શ્રદ્ઘાંજલિ પાઠવવામાં આવી હતી.






Latest News