માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ સહિતનાઓએ સુનિતા વિલિયમ્સ માટે કરી પ્રાર્થના


SHARE













મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ સહિતનાઓએ સુનિતા વિલિયમ્સ માટે કરી પ્રાર્થના

ભારતીય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશયાત્રાએ ગયા હતા  જેઓ 13 જૂને પરત ફરવાના હતા પરંતુ એર ક્રાફ્ટમાં ખામી સર્જાતા પરત ફરી શકેલ નથી. સમગ્ર ભારતમાં ઠેર ઠેર તેમના માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. ત્યારે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગમાં વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફ દ્વારા સુનિતા વિલિયમ્સ હેમ ખેમ પરત આવે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.






Latest News