મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ સહિતનાઓએ સુનિતા વિલિયમ્સ માટે કરી પ્રાર્થના


SHARE













મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ સહિતનાઓએ સુનિતા વિલિયમ્સ માટે કરી પ્રાર્થના

ભારતીય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશયાત્રાએ ગયા હતા  જેઓ 13 જૂને પરત ફરવાના હતા પરંતુ એર ક્રાફ્ટમાં ખામી સર્જાતા પરત ફરી શકેલ નથી. સમગ્ર ભારતમાં ઠેર ઠેર તેમના માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. ત્યારે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગમાં વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફ દ્વારા સુનિતા વિલિયમ્સ હેમ ખેમ પરત આવે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.






Latest News