મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટરે મોરબીમાં ઉદ્યોગકારો સાથે બેઠક યોજી


SHARE















પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટરે મોરબીમાં ઉદ્યોગકારો સાથે બેઠક યોજી

ગઇકાલે પીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર પ્રીતિ શર્મા મોરબીમાં આવ્યા હતા અને ત્યારે મોરબી વર્તુળ કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મોરબીના જુદાજુદા ઉદ્યોગના એસો.ના આગેવાનો સાથે મિટિંગ કરી હતી અને તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું ખાતરી આપી હતી. આ મિટિંગમાં મોરબી પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડિયા સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા અને મોરબી સીરામીક એસો., પોલીપેક એસો., પ્લાસ્ટિક એસો., સેનેટરી વેર એસો., પેપરમિલ એસો. ના આગેવાનો હાજર રહ્યા હતા અને વારંવાર થતા ઈન્ડ. ફીડરમાં ટ્રીપીંગની રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈને વીજ ગ્રાહકોને વીજ પુરવઠો નિરંતર મળતો રહેશે તેની મેનેજિંગ ડાયરેક્ટર પ્રીતિ શર્માએ ખાતરી આપી હતી.






Latest News