ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી શહેર કોંગ્રેસમાં સંગઠન મંત્રી પદે સુરપાલસિંહ જાડેજાની વરણી


SHARE







મોરબી શહેર કોંગ્રેસમાં સંગઠન મંત્રી પદે સુરપાલસિંહ જાડેજાની વરણી

મોરબી શહેર કોંગ્રેસમાં સંગઠન મંત્રી પદે સુરપાલસિંહ જાડેજાની વરણી કરવામાં આવેલ છે. ગુજરાત કોગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષતામાં કોંગ્રેસનો ખેશ પહેરીને સુરપાલસિંહ જાડેજા તેની ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા છે. અને તે મૂળ ખારચીયા ગામના વતની છે અને હાલ મોરબી રહે છે. અગાઉ મોરબી શહેર એનસીપીના પ્રમુખ પદે સુરપાલસિંહ જાડેજા કાર્યરત હતા. અને હાલમાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સાથે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે અને તેમણે મોરબી શહેર કોગ્રેસમાં સંગઠન મંત્રીની જવાબદારી સોંપવામાં આવેલ છે






Latest News