મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી


SHARE













ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

ટંકારા તાલુકાનાં વાછકપર બેડી ગામે રહેતી મહિલાને હાર્ટ એટેક આવતા તે મહિલાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે, મહિલાનું મોત નીપજયું છે અને ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

જાણવા મળતી માહિતી માહિતી મુજબ ટંકારાના વાછકપર બેડી ગામે રહેતા મિત્તલબેન કૈલાશભાઈ ડોડીયા (૩૬)ને આજે સવારે ૮ વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુઃખાવો થતાં તેમને તત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ઇમરજન્સી રૂમમાં ફરજ પર રહેલા ડોકટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા અને મૃતદેહનું પીએમ કરાયું હતું. અને મૃતકના પતિ ખેતીકામ કરે છે. તેમજ તેને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. તે ચારેય બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.






Latest News