મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત
Breaking news
Morbi Today

મોરબીના શનાળાથી રાજપર જવાના રસ્ત પાસે સર્કલ બનાવ કોંગ્રેસની માંગ


SHARE













મોરબીના શનાળાથી રાજપર જવાના રસ્ત પાસે સર્કલ બનાવ કોંગ્રેસની માંગ

મોરબીના શનાળા ગામ પાસેથી રાજપર ગામ તરફ જવાના રસ્તે ટ્રાફિકની સમસ્યા છે જેથી કરીને ત્યાં સર્કલ બનાવવામાં આવે તેવી માંગ મોરબી તાલુકા સમિતિના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે અને આ અંગે તેઓએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી છે.

મોરબી તાલુકા કોંગ્રેસ્ન પ્રમુખ વિજયભાઈ કોટડીયાએ હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીથી રાજકોટ જતા રોડ ઉપર શનાળા ગામથી રાજપર તરફ જવાના રસ્તે જે ચોકડી આવેલ છે ત્યાં અવાર-નવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેથી કરીને લોકોની સમસ્યાને ઉકેલવા માટે આ ચોકડી પાસે સર્કલ બનાવવામાં આવે તે જરૂરી છે અને આ ચોકડી સવારે અને સાંજના સમયે ટ્રાફિક સમસ્યા હોય છે અને તેના કાયમી નિવારણ માટે વહેલમાં વહેલી તકે સર્કલ બનાવવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News