મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજતો જીવાણી પરિવાર
SHARE








મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજતો જીવાણી પરિવાર
મોરબીના જીવાણી પરિવારના મોભી સ્વ.અજાભાઈ નારણભાઈ જીવાણીના શ્રાધ્ધ નિમિતે ભાદરવા વદ અમાસ સર્વપિતૃ અમાસના દીવસે તેમના પરિવારજનો સુંદરજીભાઈ પ્રાગજીભાઈ જીવાણી, જયભાઈ, કૃણાલભાઈ, કુલદીપભાઈ, રોનકભાઈ સહિતના પરિવારજનો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.

