મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં મુરઘી લેવા કેમ ન આવ્યો કહી યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE













મોરબીમાં મુરઘી લેવા કેમ ન આવ્યો કહી યુવાન ઉપર છરી વડે હુમલો

મોરબીના લીલાપર રોડ ઓમકાર રેસીડેન્સીના પાછળના ભાગે આવેલ વજેપર-કાલીકા પ્લોટ નજીક રહેતા યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવતા યુવાનના પેટના ભાગે ઇજાઓ પહોંચી હતી.જેથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે મોડીરાત્રીના એકાદ વાગ્યે બનેલ બનાવમાં હાલ ત્રણ સામે ફરિયાદ લેવા માટે તજવીજ ચાલુ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર સ્મશાન રોડ ઉપર રહેતા સંજય કૈલાશભાઈ ચૌહાણ (ઉમર ૩૫) નામના યુવાનને તા.૪-૧૦ ના મોડીરાત્રીના એકાદ વાગ્યે પેટના ભાગે છરી લાગી ગઈ હતી. જેથી કરીને તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરાઇ છે.








Latest News