મોરબી જીલ્લામાં આવેલ સાગર ડેમ બે કરોડના ખર્ચે સંપૂર્ણ રીપેર કરાશે: કાંતિભાઈ અમૃતિયા
મોરબીના મકનસર પાસે 108ની ટીમે મહિલાને નવજીવન આપ્યું
SHARE








મોરબીના મકનસર પાસે 108ની ટીમે મહિલાને નવજીવન આપ્યું
મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકનસર પાસે તા 26/10 ના રોજ વહેલી સવારે 5:22 કલાકે 108ની ટીમને કોલ આવ્યો હતો કે, વાંકાનેરના મધુબેન જીતેન્દ્રભાઈ (50) નામની મહિલાની તબિયત ખરાબ છે જેથી 108ની ટીમ ત્યાં પહોંચી હતી અને દર્દીની તપાસ કરી હતી. ત્યારબાદ ડો. અતુલનું માર્ગદર્શન મેળવીને ઈએમટી પ્રવિણભાઈ મેર અને પાયલોટ વિજયભાઈ રાઠવાએ મહિલા દર્દીને ઓક્સિજન સહિતની સારવાર આપી હતી અને મહિલા દર્દીને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા આમ મહિલા દર્દીને 108 ની ટીમે નવજીવન આપ્યું હતું.

