મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે 108ની ટીમે મહિલાને નવજીવન  આપ્યું 


SHARE











મોરબીના મકનસર પાસે 108ની ટીમે મહિલાને નવજીવન  આપ્યું 

મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકનસર પાસે તા 26/10 ના રોજ વહેલી સવારે 5:22 કલાકે 108ની ટીમને કોલ આવ્યો હતો કે, વાંકાનેરના મધુબેન જીતેન્દ્રભાઈ (50) નામની મહિલાની તબિયત ખરાબ છે જેથી 108ની ટીમ ત્યાં પહોંચી હતી અને દર્દીની તપાસ કરી હતી. ત્યારબાદ ડો. અતુલનું માર્ગદર્શન મેળવીને ઈએમટી પ્રવિણભાઈ મેર અને પાયલોટ વિજયભાઈ રાઠવાએ મહિલા દર્દીને ઓક્સિજન સહિતની સારવાર આપી હતી અને મહિલા દર્દીને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા આમ મહિલા દર્દીને 108 ની ટીમે નવજીવન આપ્યું હતું.






Latest News