રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો: મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જુદીજુદી સ્પર્ધાઓ યોજાયો મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ કરી રજૂઆત મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવેલ સાગર ડેમ બે કરોડના ખર્ચે સંપૂર્ણ રીપેર કરાશે: કાંતિભાઈ અમૃતિયા


SHARE





મોરબી જીલ્લામાં આવેલ સાગર ડેમ બે કરોડના ખર્ચે સંપૂર્ણ રીપેર કરાશે: કાંતિભાઈ અમૃતિયા

વેણાસર-કુંભારિયા માટે આશીર્વાદ સમાન સાગર ડેમ સંપૂર્ણ રીપેર કરવામાં આવશે અને તેમાં વિપુલ પ્રમાણમા પાણીનો સંગ્રહ થશે તેવી માહિતી મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ આપેલ છે 

અંદાજે બે દાયકા પહેલા માળિયા તાલુકામાં વેણાસર-કુંભારીયા અને આસપાસના વોંકળાનું વરસાદી પાણી સમુદ્રમાં વહી જતું હતું તેને અટકાવવા વન વિભાગ દ્વારા સાગર ડેમ બનાવવામાં આવેલ છે જેને લઈને ખેડૂતોને પણ ફાયદો થયો અને સમુદ્રની ખારાશ પણ આગળ વધતા અટકી છે. અને કાળક્રમે સાગર ડેમ બિસ્માર હાલતમાં થતા ઉપયોગમાં આવતો ન હતો. જેથી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સરકારમાં રજૂઆત કૃ હતી જેથી અંદાજે 2 કરોડના ખર્ચે સંપૂર્ણ પણે ડેમને રીપેર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ડેમમાં પુનઃ વિપુલ જથ્થામાં પાણી સંગ્રહ થશે.જેનો લાભ વેણાસર અને કુંભારીયા તથા આસપાસના ગામોને મળશે.






Latest News