મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવેલ સાગર ડેમ બે કરોડના ખર્ચે સંપૂર્ણ રીપેર કરાશે: કાંતિભાઈ અમૃતિયા


SHARE











મોરબી જીલ્લામાં આવેલ સાગર ડેમ બે કરોડના ખર્ચે સંપૂર્ણ રીપેર કરાશે: કાંતિભાઈ અમૃતિયા

વેણાસર-કુંભારિયા માટે આશીર્વાદ સમાન સાગર ડેમ સંપૂર્ણ રીપેર કરવામાં આવશે અને તેમાં વિપુલ પ્રમાણમા પાણીનો સંગ્રહ થશે તેવી માહિતી મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ આપેલ છે 

અંદાજે બે દાયકા પહેલા માળિયા તાલુકામાં વેણાસર-કુંભારીયા અને આસપાસના વોંકળાનું વરસાદી પાણી સમુદ્રમાં વહી જતું હતું તેને અટકાવવા વન વિભાગ દ્વારા સાગર ડેમ બનાવવામાં આવેલ છે જેને લઈને ખેડૂતોને પણ ફાયદો થયો અને સમુદ્રની ખારાશ પણ આગળ વધતા અટકી છે. અને કાળક્રમે સાગર ડેમ બિસ્માર હાલતમાં થતા ઉપયોગમાં આવતો ન હતો. જેથી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સરકારમાં રજૂઆત કૃ હતી જેથી અંદાજે 2 કરોડના ખર્ચે સંપૂર્ણ પણે ડેમને રીપેર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ડેમમાં પુનઃ વિપુલ જથ્થામાં પાણી સંગ્રહ થશે.જેનો લાભ વેણાસર અને કુંભારીયા તથા આસપાસના ગામોને મળશે.






Latest News