મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ની બગસરા ગામ પંચાયતની રજુઆત ફળી


SHARE













માળીયા (મી)ની બગસરા ગામ પંચાયતની રજુઆત ફળી

મોરબી રૂટની એસટી બસ ભાવપર મુકામે આવતી હતી અને સવારે ૧૦:૦૦ વાગ્યે અને બપોર ૧:૦૦ વાગ્યે એમ બે એસટી બસ આવતી અને જુની બસ સવારના ૮:૦૦ વાગ્યાનો ફેરો લંબાવવામાં આવતા ગામના શાળાએ જતા વિદ્યાર્થીઓને આવા જવાનો ફાયદો થશે તેમજ ગામ લોકોને મુસાફરી કરવા માટે પણ લાભકારી રહેશે જેથી ગામ પંચાયત દ્વારા ડેપો મેનેજરને અનેક રજૂઆતો અગાઉ કરી હતી જેથી સ્થાનિક ડેપો મેનેજરે રજુઆત ધ્યાને લઈને આ રૂટ લંબાવતા ગામ પંચાયતે આભાર વ્યક્ત કર્યો હતો અને આ તકે ગામ પંચાયતના સરપંચ ગોરીબેન નાગજીભાઈ પીપળીયા તથા ઉપસરપંચ જલ્પાબેન જયેશભાઇ વાધેલા તથા જાગૃત સભ્ય એવા કેશવજીભાઈ અમરશીભાઈ પીપળીયા તથા ગામ અગ્રણી એવા રાયસગભાઈ લખમણભાઈ વાધેલા સાથે કાનજીભાઈ નાગજીભાઈ પીપળીયા દ્વારા એસટી બસના ડ્રાઈવર તથા કનડકટરનું મોઢું મીઠું કરીને બસનું સ્વાગત કર્યું હતું








Latest News