મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા ટેટ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પ્રભાવિત થનાર શિક્ષકોની સેવા–સુરક્ષા માટે પ્રધાનમંત્રીને હસ્તક્ષેપ કરવા આવેદન અપાયું મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજિત સર્વપિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહની ભવ્ય પોથીયાત્રા યોજાઇ વિકસિત ભારતના બણગાં: મોરબી નજીકના ઘુટુ ગામે આવેલ રામકો સોસાયટીમાં 15 વર્ષથી રહેતા લોકોની નથી મળતી પ્રાથમિક સુવિધા ! મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે મોરબી નજીકથી રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં ટ્રક એન્જિન લઈ જતાં ત્રણ શખ્સ પકડાયા મોરબીના બાયપાસ રોડે નેક્સસ સિનેમા પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો મોરબીમાં ચારિત્રની શંકા કરીને પતિએ કરી નાખી પત્નીની હત્યા મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ
Breaking news
Morbi Today

ટંકારાના નસિતપર ગામે  સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું


SHARE













ટંકારાના નસિતપર ગામે  સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું

૩૧ ડિસેમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ટંકારા તાલુકાના નસિતપર ગામે  ૮ ફૂટ ઊંચાઈની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું સરપંચ રમેશભાઈ કુંડારિયા  દ્વારા  અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રતિમા માટેનો તમામ ખર્ચ રમેશભાઈ કુંડારિયા દ્વારા આપવામાં આવ્યો હતો જેથી કરીને ગ્રામજનોએ રમેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અનાવરણ કાર્યક્ર્મમાં  સરપંચ રમેશભાઈ કુંડારિયા, ઉપસરપંચ સુરેશભાઈ મેરજા, પંચાયતના સદસ્ય રમેશભાઈ આદ્રોજા,જિલ્લા પંચાયત સદસ્ય નથુભાઈ કડીવાર, સહકારી મંડળીના પ્રમુખ મનોજભાઈ દેત્રોજા તેમજ બહોળી સંખ્યામાં ગામનાં લોકો હાજર રહ્યા હતા




Latest News