અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

ટંકારાના નસિતપર ગામે  સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું


SHARE

















ટંકારાના નસિતપર ગામે  સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું

૩૧ ડિસેમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ટંકારા તાલુકાના નસિતપર ગામે  ૮ ફૂટ ઊંચાઈની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું સરપંચ રમેશભાઈ કુંડારિયા  દ્વારા  અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રતિમા માટેનો તમામ ખર્ચ રમેશભાઈ કુંડારિયા દ્વારા આપવામાં આવ્યો હતો જેથી કરીને ગ્રામજનોએ રમેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અનાવરણ કાર્યક્ર્મમાં  સરપંચ રમેશભાઈ કુંડારિયા, ઉપસરપંચ સુરેશભાઈ મેરજા, પંચાયતના સદસ્ય રમેશભાઈ આદ્રોજા,જિલ્લા પંચાયત સદસ્ય નથુભાઈ કડીવાર, સહકારી મંડળીના પ્રમુખ મનોજભાઈ દેત્રોજા તેમજ બહોળી સંખ્યામાં ગામનાં લોકો હાજર રહ્યા હતા






Latest News