મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ડો.બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ધમ્મયાત્રા યોજાઇ


SHARE

















મોરબીમાં ડો.બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ધમ્મયાત્રા યોજાઇ

મોરબીમાં દર વર્ષ ડો.બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ધમ્મયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ગઇકાલે ડો.બાબા સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ધમ્મયાત્રાનું મોરબીમાં મુળ નિવાસી સંઘ અને મોરબી અનુ.જાતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યારે મોરબીના નહેરૂ ગેટ ચોકથી ગાંધીચોક સુધીની આ યાત્રા યોજાઇ હતી અને ત્યાર બાદ પાલિકા કચેરીના પટાંગણમાં મૂકવામાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાડો.બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તાર બાદ આમુખનું વાંચન કરી શપથ પણ લેવામાં આવ્યા હતા.




Latest News