મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ડો.બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ધમ્મયાત્રા યોજાઇ


SHARE













મોરબીમાં ડો.બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ધમ્મયાત્રા યોજાઇ

મોરબીમાં દર વર્ષ ડો.બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ધમ્મયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ગઇકાલે ડો.બાબા સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ધમ્મયાત્રાનું મોરબીમાં મુળ નિવાસી સંઘ અને મોરબી અનુ.જાતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યારે મોરબીના નહેરૂ ગેટ ચોકથી ગાંધીચોક સુધીની આ યાત્રા યોજાઇ હતી અને ત્યાર બાદ પાલિકા કચેરીના પટાંગણમાં મૂકવામાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાડો.બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તાર બાદ આમુખનું વાંચન કરી શપથ પણ લેવામાં આવ્યા હતા.






Latest News