મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી : સંદિપસિંહ જાડેજાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી


SHARE







મોરબી : સંદિપસિંહ જાડેજાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

વિધાર્થી નેતા અખિલ ભારતીય વિધાર્થી પરિષદના પૂર્વ ગુજરાત પ્રદેશના સહ મંત્રી અને યુવા અગ્રણી તેમજ સંગમ ફાઉન્ડેશનના મેન્ટર સંદિપસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેઓ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે.ત્યારે પોતાના જન્મદિવસની ઉજવણી કંઈક અલગ રીતે કરી સમાજમાં પ્રેરણા પુરી પાડવાના હેતુથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.તેમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો.આ તકે મોરબી-માળિયા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ હાજરી આપીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.રક્તદાન કેમ્પમાં ૨૦ બોટલનું રક્ત એકત્રીત થયું હતુ.ત્યાર બાદ સરદારબાગ ખાતે વુક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.તે ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ચાલતી પરિષદ કી પાઠશાળા શાળાના બાળકોને નાસ્તો કરાવીને જન્મદિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક કરવામાં આવી હતી






Latest News