મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામની શાળાના વિદ્યાર્થીઓએ માટે એક દિવાસીય પ્રવાસ યોજાયો


SHARE







મોરબીના ખાનપર ગામની શાળાના વિદ્યાર્થીઓએ માટે એક દિવાસીય પ્રવાસ યોજાયો

મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ માટે એક દિવસીય પર્યટનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલવાટિકા તથા ધો. 1 થી 8 સુધીના તમામ બાળકોને ગામથી ૪ કિલોમીટર દૂર આવેલા મેલડી માતાજીનાં ધાર્મિક સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં બાળકોને ધોરણે પ્રમાણે વિવિધ રમતો રમાડવામાં આવી હતી ત્યારબાદ આચાર્યએ જુદીજુદી રમત વિશે જાણકારી આપી હતી. ત્યારબાદ ખાનપર ગામના સરપંચ લીંબડ દિલીપભાઈ બાબુભાઈ તથા ઉપસરપંચ ભીમાણી રમેશભાઈ કરમશીભાઈ બંને તરફથી તમામને ભોજન  કરાવવામાં આવ્યું હતું અને સરકારના નિયમ મુજબ બેગલેસ ડે ની આ શાળાએ ખરા અર્થમાં ઉજવણી કરી હતી. આ કાર્ય બદલ શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા શાળાનાં તમામ શિક્ષકોને અભિનંદન આપવામાં આવ્યા હતા.






Latest News