મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં આમ આદમી પાર્ટીએ લોકોને જાગૃત કરવા અનોખો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં આમ આદમી પાર્ટીએ લોકોને જાગૃત કરવા અનોખો કાર્યક્રમ યોજાયો

મોરબી સહિત ગુજરાતનાં જુદાજુદા જિલ્લાઓમાં લોકોને અનેક સમસ્યાઓ  છે જો કે, તેનો કાયમી ઉકેલ આવતો નથી તે હક્કિત છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ નગરદરવાજાના ચોકમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો અને ઢોલ વગાડીને તેમજ સૂત્રોચ્ચાર કરીને તંત્રને ઢંઢોળવાનો તેમજ લોકોને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ આપવામાં આવેલ હતો અને ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યુ હતું કે, વર્તમાન સમયમાં સ્ત્રીઓ ઉપર અત્યાચાર તેમજ મોરબી જિલ્લામાં ભ્રષ્ટાચાર સહિતના પ્રશ્નો વધી ગયા છે તેમ છતાં પણ લોકોના પ્રશ્નો ઉકેલવામાં આવી રહ્યા નથી જેથી તંત્રને ઢંઢોળવાનો તેમજ લોકોને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ આપવામાં આવેલ હતો આ તકે પંકજભાઈ રણસરિયા, મહદેવભાઇ પટેલ સહિતના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા








Latest News