હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સતત દોડતી રહી


SHARE

















મોરબીમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સતત દોડતી રહી

મોરબીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લોકો પતંગ ઉડાવતા હતા ત્યારે પતંગની દોરીથી નિર્દોષ પક્ષીઓ ઘવાય હતા તેને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સારવાર આપવામાં આવી હતી સરકાર દ્વારા પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે દરમ્યાન મકરસંક્રાંતિ ઉપર દોરાથી ઘવાયેલા કબૂતર  અંગેની જાણ કરવામાં આવી હતી જેથી ત્યાં જઈને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમ ડૉ. વિપુલ કાનાણી અને પાઈલોટ ભરતભાઇ કરમટા દ્વારા ઘવાયેલા કબૂતરની પાંખ તુટી ગઈ હોવાથી તાત્કાલિક તેને સારવાર આપીને કબૂતરને નવજીવન આપવામાં આવ્યું હતું.




Latest News