મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા પરિષદ કી પાઠશાળા શરૂ કરાઇ


SHARE









મોરબી એબીવીપી દ્વારા પરિષદ કી પાઠશાળા શરૂ કરાઇ

મોરબી એબીવીપી દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ મળે હેતુ પરિષદ કી પાઠશાળાનો શુભારંભ ૧૫ મી નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ બિરસા મુંડાજી જન્મજયંતી નિમિત્તે કરાયો હતો.

વિશ્વમાં સાચા અર્થમાં અમન-શાંતિ જોઈએ છે તો એની શરૂઆત બાળકોથી કરવી જોઈએ.કોરોના મહામારીથી અસંખ્ય પરિવાર ગરીબી રેખા નીચે આવી ગયા છે.ગરીબ પરિવાર એમના બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં અસમર્થ છે એટલા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ વિદ્યાર્થીઓને ભણાવવાનું કાર્ય હાથ ધાર્યું છે.એક કલાક રાષ્ટ્ર માટે આગામી સમયમાં પણ દર રવિવારે આ કાર્ય શરૂ રહશે.ચાલો આપડે સૌ મળીને બાળકોને શિક્ષિત કરીએ અને સમાજની સેવા કરીએ.મોરબીના દલવાડી સર્કલ સ્થિત વસ્તીમાં આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પાઠશાળા અંતર્ગત કોઈ પણ વ્યક્તિને કઈ યોગદાન આપવું હોય તો મો.83069 14014, 82381 38566 ઉપક સંપર્ક કરી શકે છે.






Latest News