મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા પરિષદ કી પાઠશાળા શરૂ કરાઇ


SHARE











મોરબી એબીવીપી દ્વારા પરિષદ કી પાઠશાળા શરૂ કરાઇ

મોરબી એબીવીપી દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ મળે હેતુ પરિષદ કી પાઠશાળાનો શુભારંભ ૧૫ મી નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ બિરસા મુંડાજી જન્મજયંતી નિમિત્તે કરાયો હતો.

વિશ્વમાં સાચા અર્થમાં અમન-શાંતિ જોઈએ છે તો એની શરૂઆત બાળકોથી કરવી જોઈએ.કોરોના મહામારીથી અસંખ્ય પરિવાર ગરીબી રેખા નીચે આવી ગયા છે.ગરીબ પરિવાર એમના બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં અસમર્થ છે એટલા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ વિદ્યાર્થીઓને ભણાવવાનું કાર્ય હાથ ધાર્યું છે.એક કલાક રાષ્ટ્ર માટે આગામી સમયમાં પણ દર રવિવારે આ કાર્ય શરૂ રહશે.ચાલો આપડે સૌ મળીને બાળકોને શિક્ષિત કરીએ અને સમાજની સેવા કરીએ.મોરબીના દલવાડી સર્કલ સ્થિત વસ્તીમાં આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પાઠશાળા અંતર્ગત કોઈ પણ વ્યક્તિને કઈ યોગદાન આપવું હોય તો મો.83069 14014, 82381 38566 ઉપક સંપર્ક કરી શકે છે.






Latest News