મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી: ભરતનગર, જામસર અને જુના અમરાપરની શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો


SHARE













મોરબી: ભરતનગર, જામસર અને જુના અમરાપરની શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો

મોરબી તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વનું આયોજન ભરતનગર શાળામાં કરવામાં આવ્યું હતુ ત્યારે પ્રાંતિ અધિકારી સુનિલ પરમારના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને ત્યારે વિદ્યાર્થીઓએ ઉપરાંત ગામના લોકો સહિતના હાજર રહ્યા હતા તો જુના અમરાપર શાળાની પ્લેટિનમ જયુબિલી ઉજવણી કરવામાં આવી હતી અને શાળાની સિત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કર્મચારી, તેજસ્વી વિદ્યાર્થીઓ અને દીકરીઓનું સન્માન પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને કર્યું હતું આ તકે શાળા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય વાઘેલા અમરશીભાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. વાંકાનેરની જામસર CRC ની પ્રાથમિક શાળાઓ દ્વારા દેશભકિત ઉજાગર થાય તે માટે ગામની જાહેર જગ્યાઓ પર  તેજસ્વી વિદ્યાર્થી સન્માન અને દેશભક્તિ ઉજાગર  માટેના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ત્યારે જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ.  દ્વારા દરેક શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.






Latest News