મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો


SHARE













મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં માતુશ્રી સ્વ.ચંપાબેન ઉમેદચંદ સંઘવીની યાદ તેમના દીકરા ડો.એન.યુ.સંઘવી (મોરબી) હાલ મુંબઈ દ્વારા ડો. હસ્તીબેન મહેતાના ૧૬૧ કેમ્પમાં એક દિવસીય નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પ મોરબીમાં આવેલ કબીર આશ્રઆંગણવાડી, રેલવે સ્ટેશન પાછળ રોહીદાસપરા પાસે કરવામાં આવ્યું હતું જે કેમ્પ આંગણવાડીના બાળકો તેમજ પરિવાર તથા  આસપાસના વિસ્તારના દર્દીઓને તપાસીને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી.




Latest News