કચ્છ જીલ્લામાં યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવ–૨૦૨૫ ની ૩૧ સ્પર્ધાઓમાં ૫૦૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો: વિનોદભાઇ ચાવડા મોરબીમાં રવિવારે કરિયાણા મર્ચન્ટ એસો.ની મીટીંગ: નવા પ્રમુખ સહિતના હોદેદારોની કરશે વરણી અટલ બિહારી બાજપેયીની ૧૦૦ મી જન્મ જયંતી નિમિતે ટીબીના દર્દીઓને કચ્છના સાંસદ તરફથી પોષણ કીટનું વિતરણ કરાયું ડીઝલ ચોરી થાય તે પહેલા પોલીસ ત્રાટકી: માળીયા (મી)ના ફતેપર પાસેથી 36.10 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ મોરબી નજીક કારખાનામાં કામ દરમ્યાન લીફ્ટમાં ફસાઈ જવાથી ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયબર ક્રાઇમના જુદાજુદા બે ગુનામાં બે સગાભાઈની ધરપકડ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ બંધ કરી મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા તુલસી દિવસ ઉજવાયો મોરબી :માળીયા મીં.ની ભીમસર ચોકડી પાસે આઇસર હડફેટે માતાનું મોત, પુત્ર ઘાયલ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે તૂટી ગયેલા પુલને નવનિર્મીત કરવા કોંગ્રેસની માંગ


SHARE











મોરબીના લીલાપર રોડે તૂટી ગયેલા પુલને નવનિર્મીત કરવા કોંગ્રેસની માંગ

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ લીગલ સેલના પ્રમુખ ભાવિન વી. ફેફર દ્વારા કલેકટર તથા મહાપાલીકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી શહેરથી લીલાપર ગામ તરફ જવા માટેનો જે રસતો આવેલ છે ત્યાં કાળી પાટની મેલડી માતાજીનાં મંદીર પાસે રામદેવપીરના મંદીરની બાજુમા નાનો વર્ષો જૂનો પુલ આવેલ હતો જે ઘણા સમયથી તૂટી ગયેલ છે જેથી કરીને લીલાપર ગામ સહિતના જુદાજુદા ગામોમાંથી મોરબીમાં આવતા અને જતાં લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને ટ્રાફિક વગરના આ ટુકા અંતરના રસ્તા ઉપર જે પુલ તૂટી ગયેલ છે તેને લોકોના હિતને ધ્યાને રાખીને વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News