વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે તૂટી ગયેલા પુલને નવનિર્મીત કરવા કોંગ્રેસની માંગ


SHARE

















મોરબીના લીલાપર રોડે તૂટી ગયેલા પુલને નવનિર્મીત કરવા કોંગ્રેસની માંગ

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ લીગલ સેલના પ્રમુખ ભાવિન વી. ફેફર દ્વારા કલેકટર તથા મહાપાલીકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી શહેરથી લીલાપર ગામ તરફ જવા માટેનો જે રસતો આવેલ છે ત્યાં કાળી પાટની મેલડી માતાજીનાં મંદીર પાસે રામદેવપીરના મંદીરની બાજુમા નાનો વર્ષો જૂનો પુલ આવેલ હતો જે ઘણા સમયથી તૂટી ગયેલ છે જેથી કરીને લીલાપર ગામ સહિતના જુદાજુદા ગામોમાંથી મોરબીમાં આવતા અને જતાં લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને ટ્રાફિક વગરના આ ટુકા અંતરના રસ્તા ઉપર જે પુલ તૂટી ગયેલ છે તેને લોકોના હિતને ધ્યાને રાખીને વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે




Latest News