મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે તૂટી ગયેલા પુલને નવનિર્મીત કરવા કોંગ્રેસની માંગ


SHARE













મોરબીના લીલાપર રોડે તૂટી ગયેલા પુલને નવનિર્મીત કરવા કોંગ્રેસની માંગ

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ લીગલ સેલના પ્રમુખ ભાવિન વી. ફેફર દ્વારા કલેકટર તથા મહાપાલીકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી શહેરથી લીલાપર ગામ તરફ જવા માટેનો જે રસતો આવેલ છે ત્યાં કાળી પાટની મેલડી માતાજીનાં મંદીર પાસે રામદેવપીરના મંદીરની બાજુમા નાનો વર્ષો જૂનો પુલ આવેલ હતો જે ઘણા સમયથી તૂટી ગયેલ છે જેથી કરીને લીલાપર ગામ સહિતના જુદાજુદા ગામોમાંથી મોરબીમાં આવતા અને જતાં લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને ટ્રાફિક વગરના આ ટુકા અંતરના રસ્તા ઉપર જે પુલ તૂટી ગયેલ છે તેને લોકોના હિતને ધ્યાને રાખીને વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે




Latest News