મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું મોરબીમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ માળીયા (મી)ના મોટા દહીસરા ગામનો બનાવ: કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પિતા સહિત 8 શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરના લૂંટ કેસમાં છ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો


SHARE











વાંકાનેરના લૂંટ કેસમાં છ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

વાંકાનેર શહેરી વિસ્તારમાં લૂંટની ઘટના બનેલ હતી. જે ગુનામાં સંડોવાયેલ આરોપી છેલ્લા ઘણા વર્ષથી નાસતો ફરતો હતો જે આરોપીની વાંકાનેર સીટી પોલીસે નાગપુરમાંથી ધરપકડ કરેલ છે.

વાંકાનેર શહેરી વિસ્તારમાં વર્ષ ૨૦૧૯ માં લૂંટની ઘટના બનેલ હતી જે ગુનામાં ઉત્તરપ્રદેશનો રહેવાસી આરોપી નિતેષ બ્રીજલાલ શુક્લા સંડોવાયેલ હતો અને તે આરોપી નાસતો ફરતો હતો જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી અને આ આરોપીની છ વર્ષ બાદ મહારાષ્ટ્રના નાગપુરમાં હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર પોલીસે ત્યાં જઈને નાગપુરથી આરોપી નિતેષ બ્રીજલાલ શુક્લાને પકડ્યો હતો અને તેને વાંકાનેર લઈ આવીને તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News