મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બાળકોએ વાહનચાલકોને ટ્રાફિકના નિયમો સમજાવ્યા !


SHARE







વાંકાનેરમાં બાળકોએ વાહનચાલકોને ટ્રાફિકના નિયમો સમજાવ્યા !

મોરબીમાં હાઈવે પર તેમજ જુદાજુદા રોડ ઉપર જીવલેણ અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે ટ્રાફિકના નિયમોની અમલવારી કરવામાં આવે તો ઘણા અકસ્માતોને નિવારી શકાય છે જેથી વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના પીઆઇ એચ.એ.જાડેજા તથા જિલ્લા ટ્રાફિક શાખાના પીઆઇ એચ.વી.ઘેલા સહિતના દ્વારા લોકોને જાગૃત કરવા માટેનો નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારે વઘાસિયા ટોલ પ્લાઝા પાસે વઘાસિયા ગામની પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા સીટ બેલ્ટ અને હેલ્મેટ માટે લોકોને સમજાવવામાં આવ્યા હતા અને વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી હવેથી સીટ બેલ્ટ તથા હેલ્મેટ પહેરીને વાહન ચલાવવાની સમજૂતી આપી હતી. વધુમાં ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું હતું કે વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવે તો પણ બીજે દિવસે ફરી નિયમ ભંગ કરશે પરંતુ પોતાના બાળકો જેવડા બાળકો જ્યારે વાહન ચાલકોને અકસ્માત વિશે માહિતી આપે અને વાહન ચાલકોને તેમના બાળકો ઘરે રાહ જોતા હોય તેવી લાગણીશભર વાત કરે ત્યાર બાદ વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.






Latest News