મોરબીમાં વાલ્મિકી સમાજ દ્વારા 11માં સમૂહ લગ્નોત્સવનું આયોજન મોરબીમાં રવિવારે સમસ્ત સોની મહાજન સમાજ દ્વારા પંચાઉ સમુહ જ્ઞાતિભોજનનું આયોજન હળવદ પ્રખંડમાં ઉમા સંકુલ ખાતે પરિષદ શિક્ષા વર્ગનો શુભારંભ મોરબીમાં એબીવીપી દ્વારા GCAS રજીસ્ટ્રેશન માટે હેલ્પ સેન્ટરનો પ્રારંભ મોરબી મનપાની ફૂડ શાખાએ 50 જગ્યાએ કર્યું ચેકિંગ: 15 વેપારીઓને ફટકારી નોટીસ આતુરતાનો અંત: મોરબી મહાપાલિકાના મેયર-ડેપ્યુટી મેયરનો મંગળવારે ફેંસલો, ચર્ચાસ્પદ નામ ઉપર મોહર લાગશે કે પછી સરપ્રાઇસ !  મોરબીની યુવતી સાથે દુષ્કર્મ આચરીને ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવાના ગુનામાં પકડાયેલ રાજકોટનો શખ્સ જેલ હવાલે મોરબીના પીપળી ગામેથી યુવતી ગુમ
Breaking news
Morbi Today

મોરબીમાં મિશન નવ ભારત, એબીવીપી અને સનાતન યુવા ગ્રુપ દ્વારા આતંકી હુમલામાં શહિદ થયેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ


SHARE











મોરબીમાં મિશન નવ ભારત, એબીવીપી અને સનાતન યુવા ગ્રુપ દ્વારા આતંકી હુમલામાં શહિદ થયેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ

મોરબીમાં મિશન નવ ભારતના હોદેદારો સહિતની ટીમે શનાળા રોડે આવેલ શહીદ સ્મારક ખાતે જઈને પહલગામમાં આતંકી હુમલા કરવામાં આવેલ હતો જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે ત્યારે તેઓના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આ ક્રૂર કૃત્ય કરનાર આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી આવી જ રીતે એબીવીપીની ટીમે શનાળા રોડે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે જઈને આતંકવાદી મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, ગોલી મારો સાલો કો દેશ કે ગદ્દારો કો જેવા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. અને આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ ખાતે આંતકવાદીઓએ નિર્દોષ પર્યટકોની હત્યા કરી છે જેથી કરીને સનાતન યુવા ગ્રુપ મોરબીના સભ્યોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને સનાતન યુવા ગ્રુપ દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ છે. આવી જ રીતે હળવદમાં પણ આતંકવાદના વિરોધમાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આતંકવાદીઓની સામે આકરા પગલાં લેવાની માંગ કરી હતી






Latest News