મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં વડવાળા યુવા સંગઠન દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ હાલ મોકૂફ


SHARE











મોરબીમાં વડવાળા યુવા સંગઠન દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ હાલ મોકૂફ

મોરબીના ખાખરાળા ગામે રબારી યુવાનની હત્યા કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીના શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા જે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તેને હાલ મોકુફ રાખવામાં આવેલ છે.

મોરબી શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા તા. ૦૩/૦૫/૨૦૨૫ ના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. જો કે, મોરબી તાલુકાનાં ખાખરાળા ગામે રબારી યુવાન કિશનભાઈ જગદિશભાઈ કરોતરાની નિર્મમ હત્યા કરવામાં આવેલ છે જેથી કરીને રબારી સમાજમાં ઘેરા શોકની લાગણી હોઆ કાર્યક્રમ હાલ પુરતો મોકુફ રાખવામાં આવેલ છે. તેવું શ્રી વડવાળા યુવા સંગઠનના આગેવાનોએ જણાવ્યુ છે






Latest News