મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પત્રકારોના સંતાનોએ ધો.10 માં ઉત્કૃષ્ટ પરિણામ


SHARE













મોરબીના પત્રકારોના સંતાનોએ ધો.10 માં ઉત્કૃષ્ટ પરિણામ

મોરબીના બે પત્રકારના સંતાનોએ ચાલુ વર્ષે ધો. 10 બોર્ડની પરીક્ષા આપેલ હતી જેનું પરિણામ જાહેર થયું છે તેમાં બંને પત્રકારના સંતાનો ઉત્કૃષ્ઠ પરિણામ સાથે પાસ થયેલ છે.

આ વર્ષે ધો. 10 બોર્ડની પરીક્ષા મોરબીના વિટીવીના પત્રકાર હરનિશભાઈ જોશીની દીકરી જોશી દિયા હરનિશભાઈએ આપેલ હતી જેમાં તેને 83.75 પીઆર સાથે બી-વન ગ્રેડ મેળવીને માતપિતા, પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે. આવી જ રીતે મોરબીના પત્રકાર રવિભાઈ મોટવાણીના દીકરા પરિન રવિભાઈ મોટવાણીએ ધો.10ની પરીક્ષા આપેલ હતી જેમાં તેને 87.57 પીઆર સાથે એ-ટુ ગ્રેડ મેળવીને માતાપિતા, પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે. ઉલેખનીય છેકે, દિયા જોશીએ ધો.10 પછી હવે આગળ ઇજનેર બનાવ ઈચ્છે છે અને પરિન મોટવાણી ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉજ્જવળ કારકિર્દી ઘડીને પોતાના પિતા અને પરિવારનું નામ રોશન કરવાની ઈચ્છા ધરાવે છે. આ બંને વિદ્યાર્થીઓને મોરબીના પત્રકારોઅભિનંદન પાઠવીને શુભકામનાઓ પાઠવી હતી.






Latest News