અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી પધાર્યા હળવદના રાણેકપર ગામનો બનાવ: વાડીએ મજૂરને લાફા ઝીકિને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આર્યગ્રામ સોસાયટીમાંથી રસ્તો નીકળતો હોવા છતાં સનાતન ગ્રામ સોસાયટીના લોકોને જવા દેવાની ના કહેતા બખેડો મોરબીમાં મકાન અને દુકાનમાં જુદીજુદી જગ્યાએ આગ લાગતાં ફાયરની ટિમ દોડતી વાંકાનેર: આંણદપર-નવાગામ ખાતે 4.50 કરોડનાં ખર્ચે માઇનોર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરતાં  ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો, શોરૂમમાં રાખેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું: પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વ્યાજે લીધેલ 65 હજાર સામે 50 હજાર વ્યાજ આપ્યું તો પણ વ્યાજ-મુદલની પઠાણી ઉઘરાણી: બે સામે ફરિયાદ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રોણકી ગામે 21 કરોડનાં ખર્ચે બનનારા પાણીના સંપ- પાઈપલાઈનના કામનું કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા જિલ્લા છાત્રા સંમેલન સ્વયંસિદ્ધા 2021 નવયુગ સંકુલ ખાતે યોજાયું


SHARE













મોરબી એબીવીપી દ્વારા જિલ્લા છાત્રા સંમેલન સ્વયંસિદ્ધા 2021 નવયુગ સંકુલ ખાતે યોજાયું

 

રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતી નિમિતે બહેનો માટે ભવ્ય  છાત્રા સંમેલન યોજાયું હતુ અને તેની સાથોસાથ જિલ્લાના પ્રતિભાશાળી વિધાર્થિનીઓનું સન્માન કરાયુ હતુ મોરબી જીલ્લા એબીવીપી દ્વારા રાણી લક્ષ્મીબાઈ જન્મજયંતી નિમિતે "છાત્રા સંમેલન સ્વયંસિધ્ધા"નું આયોજન નવયુગ સંકુલ ખાતે યોજાયું હતુ જેમાં 150થી વધારે બહેનો ઉપસ્થિત રહ્યા. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નવીનભાઈ પટેલ, પીએસઆઇ નિરાલીબેન શુક્લા ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, ડો.ભાવનાબેન જાની(MD સ્ત્રી રોગ નિષ્ણાત) , પી.ડી.કાંજીયા સાહેબ(પ્રમુખ નવયુગ  ગ્રુપ ઓફ એજ્યુકેશન) ઉપસ્થિત રહ્યા હતા અણણએ આરોગ્ય ,કાયદો, સાયબર સિક્યુરિટી, ગૌરવવંતા ગુજરાતમાં મહિલાઓની ભૂમિકા જેવા વિષયો પર સત્ર યોજાયા ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બહેનો નું સન્માન કરવામાં આવ્યું હતુ




Latest News