અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી પધાર્યા હળવદના રાણેકપર ગામનો બનાવ: વાડીએ મજૂરને લાફા ઝીકિને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આર્યગ્રામ સોસાયટીમાંથી રસ્તો નીકળતો હોવા છતાં સનાતન ગ્રામ સોસાયટીના લોકોને જવા દેવાની ના કહેતા બખેડો મોરબીમાં મકાન અને દુકાનમાં જુદીજુદી જગ્યાએ આગ લાગતાં ફાયરની ટિમ દોડતી વાંકાનેર: આંણદપર-નવાગામ ખાતે 4.50 કરોડનાં ખર્ચે માઇનોર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરતાં  ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો, શોરૂમમાં રાખેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું: પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વ્યાજે લીધેલ 65 હજાર સામે 50 હજાર વ્યાજ આપ્યું તો પણ વ્યાજ-મુદલની પઠાણી ઉઘરાણી: બે સામે ફરિયાદ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રોણકી ગામે 21 કરોડનાં ખર્ચે બનનારા પાણીના સંપ- પાઈપલાઈનના કામનું કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ધ્રુવભાઈ જારીયા અને રામભાઈ જીલરીયાને મિશન નવભારતમાં જુદાજુદા જિલ્લામાં પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ


SHARE













મોરબી જિલ્લાના ધ્રુવભાઈ જારીયા અને રામભાઈ જીલરીયાને મિશન નવભારતમાં જુદાજુદા જિલ્લામાં પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ

મોરબીના ધ્રુવભાઈ જારીયા તેમજ રામભાઈ જીલરીયાને મિશન નવભારત (ગુજરાત) માં પ્રભારી તરીકેની જવાબદારી સોપોવામાં આવેલ છે મોરબી મિશન નવભારત (ગુજરાત) ના અધ્યક્ષ ભાનુભાઈ મેર દ્વારા આજરોજ ગુજરાત પ્રદેશના જિલ્લા અને મહાનગરોના નવનિયુક્ત પ્રભારીઓના નામની યાદી જાહેર કરવામાં આવેલ છે આ યાદીમાં મોરબીના બે અગ્રણીઓને વિવિધ જિલ્લાઓની મહત્વની જવાબદારી સોંપવામાં આવેલ છે અને જાહેર કરવામાં આવેલી નિમણૂકો મુજબ મોરબીના ધ્રુવભાઈ જારીયાને જુનાગઢ, પોરબંદર અને કચ્છ ભુજ વિસ્તારોના પ્રભારી તરીકે જવાબદારી સોપેલ છે જ્યારે રામભાઈ જીલરીયાને સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના મહાનગરના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે તથા જામનગર અને મોરબી જિલ્લા મહાનગરના પ્રભારી તરીકે નરેન્દ્રભાઈ જોશીની નિમણૂક કરવામાં આવેલ છે




Latest News