મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ધ્રુવભાઈ જારીયા અને રામભાઈ જીલરીયાને મિશન નવભારતમાં જુદાજુદા જિલ્લામાં પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ


SHARE









મોરબી જિલ્લાના ધ્રુવભાઈ જારીયા અને રામભાઈ જીલરીયાને મિશન નવભારતમાં જુદાજુદા જિલ્લામાં પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ

મોરબીના ધ્રુવભાઈ જારીયા તેમજ રામભાઈ જીલરીયાને મિશન નવભારત (ગુજરાત) માં પ્રભારી તરીકેની જવાબદારી સોપોવામાં આવેલ છે મોરબી મિશન નવભારત (ગુજરાત) ના અધ્યક્ષ ભાનુભાઈ મેર દ્વારા આજરોજ ગુજરાત પ્રદેશના જિલ્લા અને મહાનગરોના નવનિયુક્ત પ્રભારીઓના નામની યાદી જાહેર કરવામાં આવેલ છે આ યાદીમાં મોરબીના બે અગ્રણીઓને વિવિધ જિલ્લાઓની મહત્વની જવાબદારી સોંપવામાં આવેલ છે અને જાહેર કરવામાં આવેલી નિમણૂકો મુજબ મોરબીના ધ્રુવભાઈ જારીયાને જુનાગઢ, પોરબંદર અને કચ્છ ભુજ વિસ્તારોના પ્રભારી તરીકે જવાબદારી સોપેલ છે જ્યારે રામભાઈ જીલરીયાને સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના મહાનગરના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે તથા જામનગર અને મોરબી જિલ્લા મહાનગરના પ્રભારી તરીકે નરેન્દ્રભાઈ જોશીની નિમણૂક કરવામાં આવેલ છે






Latest News