અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી પધાર્યા હળવદના રાણેકપર ગામનો બનાવ: વાડીએ મજૂરને લાફા ઝીકિને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આર્યગ્રામ સોસાયટીમાંથી રસ્તો નીકળતો હોવા છતાં સનાતન ગ્રામ સોસાયટીના લોકોને જવા દેવાની ના કહેતા બખેડો મોરબીમાં મકાન અને દુકાનમાં જુદીજુદી જગ્યાએ આગ લાગતાં ફાયરની ટિમ દોડતી વાંકાનેર: આંણદપર-નવાગામ ખાતે 4.50 કરોડનાં ખર્ચે માઇનોર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરતાં  ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો, શોરૂમમાં રાખેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું: પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વ્યાજે લીધેલ 65 હજાર સામે 50 હજાર વ્યાજ આપ્યું તો પણ વ્યાજ-મુદલની પઠાણી ઉઘરાણી: બે સામે ફરિયાદ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રોણકી ગામે 21 કરોડનાં ખર્ચે બનનારા પાણીના સંપ- પાઈપલાઈનના કામનું કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ સમૂહલગ્નનું આયોજન


SHARE













મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ સમૂહલગ્નનું આયોજન

મોરબી દશનામ ગોસ્વામી મંડળ દ્વારા સમયાંતરે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા. ૨૭/૨/૨૨ ના રોજ તૃતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહલગ્નમાં ભાગ લેનાર વર કન્યા બંનેમાંથી એક મોરબી જીલ્લાના હોવા જોઈએ

સમૂહલગ્નમાં જોડાવવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૧/૧૨ રાખવામા આવી છે અને ત્યાં સુધીમાં વર કન્યાના વાલીઓએ શિવ ડીઝીટલ સ્ટુડિયો તેજશભાઈ ગોસ્વામી, જુના મહાજન ચોક ખાતે નામ નોંધણી કરાવી લેવા જણાવ્યુ છે અને વધુમાં સમૂહલગ્નમાં કરીયાવરની વસ્તુ કે રોકડનું દાન આપવા મંડળનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે વધુ માહિતી માટે ૯૮૭૯૫ ૯૦૧૪૬ અને ૯૯૧૩૮ ૯૬૯૧૭ ઉપર સંપર્ક કરવાનો રહેશે અને આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે અમિતગીરી અને તેજશગીરી સહિત યુવા મંડળના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે




Latest News