અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી પધાર્યા હળવદના રાણેકપર ગામનો બનાવ: વાડીએ મજૂરને લાફા ઝીકિને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આર્યગ્રામ સોસાયટીમાંથી રસ્તો નીકળતો હોવા છતાં સનાતન ગ્રામ સોસાયટીના લોકોને જવા દેવાની ના કહેતા બખેડો મોરબીમાં મકાન અને દુકાનમાં જુદીજુદી જગ્યાએ આગ લાગતાં ફાયરની ટિમ દોડતી વાંકાનેર: આંણદપર-નવાગામ ખાતે 4.50 કરોડનાં ખર્ચે માઇનોર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરતાં  ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો, શોરૂમમાં રાખેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું: પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વ્યાજે લીધેલ 65 હજાર સામે 50 હજાર વ્યાજ આપ્યું તો પણ વ્યાજ-મુદલની પઠાણી ઉઘરાણી: બે સામે ફરિયાદ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રોણકી ગામે 21 કરોડનાં ખર્ચે બનનારા પાણીના સંપ- પાઈપલાઈનના કામનું કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી અને હળવદ તાલુકા પંચાયતમાં કાયમી ટીડીઓ મુકાયા


SHARE













મોરબી અને હળવદ તાલુકા પંચાયતમાં કાયમી ટીડીઓ મુકાયા

મોરબી જિલ્લામાં આવેલ હળવદ અને મોરબી તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓની જગ્યા ખાલી હતી જેથી કરીને ઈન્ચાર્જ અધિકારીને મૂકીને કચેરીના રૂટિન કામનું ગાડું ગબડાવતા હતા જોકે હાલમાં સરકાર દ્વારા રાજ્યમાં છ ટીડીઓની બદલી કરવામાં આવે છે તેમાં મોરબી અને હળવદ તાલુકા પંચાયતમાં કાયમી ટીડીઓની નિમણૂક કરવામાં આવી છે

એક બાજુ સમગ્ર ગુજરાતની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કવાયતા ચાલી રહી છે ત્યારે બીજી બાજુ તાલુકા પંચાયતની અંદર ટીડીઓની જગ્યા ખાલી હોય ત્યાં અધિકારી મુકવા માટે તાજેતરમાં સરકાર દ્વારા હુકમ કરવામાં આવે છે તેમાં મોરબી જિલ્લાની અંદર હળવદ અને મોરબી તાલુકા પંચાયત કચેરીમાં ઇન્ચાર્જ અધિકારી મૂકીને કામ કરવામાં આવી રહ્યું હતું જો કે, હાલમાં રાજ્ય સરકાર દ્વારા કુલ મળીને ૬ ટીડીઓની બદલી કરવામાં આવી છે અને મોરબી તથા હળવદ તાલુકા પંચાયતમાં અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે જેમાં હળવદ તાલુકા પંચાયતમાં તરીકે ગોવિંદભાઈ બળદેવભાઈ ચૌધરીને મૂકવામાં આવ્યા છે જ્યારે મોરબી તાલુકા પંચાયતમાં રિડિઓ તરીકે દીપા હસમુખભાઈ કોટક્ને મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે




Latest News