અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી પધાર્યા હળવદના રાણેકપર ગામનો બનાવ: વાડીએ મજૂરને લાફા ઝીકિને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આર્યગ્રામ સોસાયટીમાંથી રસ્તો નીકળતો હોવા છતાં સનાતન ગ્રામ સોસાયટીના લોકોને જવા દેવાની ના કહેતા બખેડો મોરબીમાં મકાન અને દુકાનમાં જુદીજુદી જગ્યાએ આગ લાગતાં ફાયરની ટિમ દોડતી વાંકાનેર: આંણદપર-નવાગામ ખાતે 4.50 કરોડનાં ખર્ચે માઇનોર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરતાં  ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો, શોરૂમમાં રાખેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું: પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વ્યાજે લીધેલ 65 હજાર સામે 50 હજાર વ્યાજ આપ્યું તો પણ વ્યાજ-મુદલની પઠાણી ઉઘરાણી: બે સામે ફરિયાદ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રોણકી ગામે 21 કરોડનાં ખર્ચે બનનારા પાણીના સંપ- પાઈપલાઈનના કામનું કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

પંજાબ ભાજપના સહ પ્રભારી કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા પંજાબના પ્રવાસે


SHARE













પંજાબ ભાજપના સહ પ્રભારી કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા પંજાબના પ્રવાસે

કચ્છ મોરબીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી કે જેઓને સૌરાષ્ટ્ર ઝોન અંતર્ગત ૧૧ જીલ્લાની જવાબદારી સોપવામાં આવી છે તેઓને હાલમાં પંજાબ ભાજપના સહ પ્રભારી તરીકેની જવાબદારી સોપવામાં આવી છે ત્યારે તેઓ પંજાબ રાજ્યની મુલાકાતે પહોચ્યા છે અને કિશાન મોરચા, મહિલા મોરચા, યુવા મોરચા, એસ.સી. મોરચા, ઓબીસી મોરચો અને માઈનોરીટી મોરચા સાથે બે દિવસ મીટીંગ કરીને સમીક્ષા બેઠક કરી હતી અને વિનોદભાઈ ચાવડાએ દરેક મોરચાનો ઉત્સાહ જોતા ખુબ સારા પરિણામો માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ત્યાર બાદ વિનોદભાઇ ભારત સરકારના રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવજીની મુલાકાતે પહોચ્યા હતા અને કચ્છ - મોરબીનાં રેલ્વેનાં વિવિધ પ્રશ્નો અને રેલ્વે સુવિધાઓ માટે રજૂઆતો કરી હતી




Latest News