માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં સિનીયર સીટીઝનનું સ્નેહમિલન, વ્યાખ્યાનમાળા તથા સામાન્ય જ્ઞાન કસોટી


SHARE

















મોરબીમાં સિનીયર સીટીઝનનું સ્નેહમિલન, વ્યાખ્યાનમાળા તથા સામાન્ય જ્ઞાન કસોટી

મોરબીના સિનીયર સીટીઝન કાઉન્સીલ તરફથી આગામી તા.૫-૧૨ ને રવિવાર સવારે ૯-૩૦ કલાકે ધન્વન્તરિ ભવન કાયાજી પ્લોટ મોરબી ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ત્યારબાદ સવારે ૧૦ કલાકે સામાન્ય જ્ઞાન કસોટી પેપર તથા ૧૦:૩૦ કલાકે મોરબીના જાણીતા સાયર કાયમ હઝારીના બ્રહ્મોપદેશ વિષે વ્યાખ્યાન માળા યોજાશે તયારબાદ ૧૨ કલાકે ભોજન યોજાશે.પરિક્ષામાં ભાગ લેવા ઇચ્છતા તથા કાર્યક્રમમાં આવવાના હોય તે સભ્યોએ મોબાઇલ નં.૯૯૧૩૨ ૨૨૨૮૩, ૯૪૨૬૯ ૪૨૪૦૮ અથવા ૯૭૨૭૪ ૦૩૯૯૨ ઉપર નામ નોંધાવવાના રહેશે તેમ સડસ્થાના પ્રમુખ ડો.બી.કે.લહેરૂ તેમજ મંત્રી મહેશભાઇ ભટ્ટે યાદીમાં જણાવેલ છે.

અડદીયા વિતરણ

મોરબી સહકાર ભારતી તેમજ સિનિયર સિટીઝન કાઉન્સીલ દ્રારા શુધ્ધ ઘીના અડદીયા રાહતદરે વિતરીત કરવા આયોજન કરાયેલ હતુ.તા.૨૯ ના ગુ.હા.બોર્ડ હોલ ખાતેથી ૩૫૦ કિલોથી વધુ અડદીયાનું વિતરણ કરાયુ હતુ તે માટે ડો.બી.કે.હેરૂ, ત્રંબકભાઇ મહેતા, મહેશભાઇ ભટ્ટ સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી.




Latest News