મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સિનીયર સીટીઝનનું સ્નેહમિલન, વ્યાખ્યાનમાળા તથા સામાન્ય જ્ઞાન કસોટી


SHARE











મોરબીમાં સિનીયર સીટીઝનનું સ્નેહમિલન, વ્યાખ્યાનમાળા તથા સામાન્ય જ્ઞાન કસોટી

મોરબીના સિનીયર સીટીઝન કાઉન્સીલ તરફથી આગામી તા.૫-૧૨ ને રવિવાર સવારે ૯-૩૦ કલાકે ધન્વન્તરિ ભવન કાયાજી પ્લોટ મોરબી ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ત્યારબાદ સવારે ૧૦ કલાકે સામાન્ય જ્ઞાન કસોટી પેપર તથા ૧૦:૩૦ કલાકે મોરબીના જાણીતા સાયર કાયમ હઝારીના બ્રહ્મોપદેશ વિષે વ્યાખ્યાન માળા યોજાશે તયારબાદ ૧૨ કલાકે ભોજન યોજાશે.પરિક્ષામાં ભાગ લેવા ઇચ્છતા તથા કાર્યક્રમમાં આવવાના હોય તે સભ્યોએ મોબાઇલ નં.૯૯૧૩૨ ૨૨૨૮૩, ૯૪૨૬૯ ૪૨૪૦૮ અથવા ૯૭૨૭૪ ૦૩૯૯૨ ઉપર નામ નોંધાવવાના રહેશે તેમ સડસ્થાના પ્રમુખ ડો.બી.કે.લહેરૂ તેમજ મંત્રી મહેશભાઇ ભટ્ટે યાદીમાં જણાવેલ છે.

અડદીયા વિતરણ

મોરબી સહકાર ભારતી તેમજ સિનિયર સિટીઝન કાઉન્સીલ દ્રારા શુધ્ધ ઘીના અડદીયા રાહતદરે વિતરીત કરવા આયોજન કરાયેલ હતુ.તા.૨૯ ના ગુ.હા.બોર્ડ હોલ ખાતેથી ૩૫૦ કિલોથી વધુ અડદીયાનું વિતરણ કરાયુ હતુ તે માટે ડો.બી.કે.હેરૂ, ત્રંબકભાઇ મહેતા, મહેશભાઇ ભટ્ટ સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News