મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીનો નેહરુ ગેટ ટાવર દરરોજ નયનરમ્ય લાઈટોથી જગમગશે


SHARE











મોરબીનો નેહરુ ગેટ ટાવર દરરોજ નયનરમ્ય લાઈટોથી જગમગશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની શાન ગણાતા નેહરુ ગેટનું દરરોજ નયનરમ્ય લાઈટો વડે ભવ્ય રીતે સુશોભન કરવામાં આવે છે. મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખા દ્વારા હાલમાં લાઈટ શેડ્યુલમાં નવું આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે. જેથી દરરોજ નેહરુ ગેટને અલગ-અલગ રંગોની લાઈટોથી સજ્જ જોવા મળશે. જેમાં સોમવાર લાલ રંગ, મંગળવાર સફેદ રંગ બુધવાર લીલો, ગુરુવાર પીળો રંગ, શુક્રવાર નિલો (બ્લૂ) રંગ શનિવાર કેસરી રંગ રવિવાર રાષ્ટ્રધ્વજ આધારિત ત્રિરંગી લાઈટ થી નહેરુ ગેઇટ જગમગશે. જેથી આ વિઝ્યુઅલ આકર્ષણ નગરજનો અને મુલાકાતીઓ માટે રોઝ રળિયામણું અને મનોહર દ્રશ્ય બની રહેશે.






Latest News