મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીનો નેહરુ ગેટ ટાવર દરરોજ નયનરમ્ય લાઈટોથી જગમગશે


SHARE















મોરબીનો નેહરુ ગેટ ટાવર દરરોજ નયનરમ્ય લાઈટોથી જગમગશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની શાન ગણાતા નેહરુ ગેટનું દરરોજ નયનરમ્ય લાઈટો વડે ભવ્ય રીતે સુશોભન કરવામાં આવે છે. મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખા દ્વારા હાલમાં લાઈટ શેડ્યુલમાં નવું આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે. જેથી દરરોજ નેહરુ ગેટને અલગ-અલગ રંગોની લાઈટોથી સજ્જ જોવા મળશે. જેમાં સોમવાર લાલ રંગ, મંગળવાર સફેદ રંગ બુધવાર લીલો, ગુરુવાર પીળો રંગ, શુક્રવાર નિલો (બ્લૂ) રંગ શનિવાર કેસરી રંગ રવિવાર રાષ્ટ્રધ્વજ આધારિત ત્રિરંગી લાઈટ થી નહેરુ ગેઇટ જગમગશે. જેથી આ વિઝ્યુઅલ આકર્ષણ નગરજનો અને મુલાકાતીઓ માટે રોઝ રળિયામણું અને મનોહર દ્રશ્ય બની રહેશે.






Latest News