મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ પાસે રોડની બંને બાજુથી 20 કેબીનો-25 હોર્ડીંગ હટાવ્યા


SHARE











મોરબીના રામધન આશ્રમ પાસે રોડની બંને બાજુથી 20 કેબીનો-25 હોર્ડીંગ હટાવ્યા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આજે મનપાની ટીમે દબાણ હટાવની કામગીરી કરી હતી તારે રોડને નડતરરૂપ 20 કેબીનો અને 25 જેટલા હોડીગ્સ હટાવવામાં આવ્યા હતા. અને આવી જ કામગીરી બીજા વિસ્તારમાં પણ ચાલુ જ રહેશે તેવું જાણવા મળેલ છે.

મોરબીમાં વન વિક વન રોડ ઝુંબેશ મનપા દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યારે કોઈને કોઈ વિસ્તારમાં રોડની આજુબાજુમાં હોય તેવા દબાણોને દૂર કરવામાં આવતા હતા દરમ્યાન આજે મોરબીના મહેન્દ્રનગર ગામે કમિશનર સ્વપ્નિલ ખરેએ વિઝિટ કરી હતી અને ત્યાર જે દબાણો ધ્યાને આવ્યા હતા તેને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી જેથી કરીને તાત્કાલિક કાર્યવાહી કરીને દબાનોને દૂર કરવામાં આવ્યા હતા અને મનપાની ટિમ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના પીપળી જવાના રોડ ઉપર રામધન આશ્રમ પાસે રોડની બન્ને બાજુએથી કુલ મળીને 20 જેટલી કેબિન અને 25 જેટલા હોર્ડિંગ દૂર કરવામાં આવેલ છે.






Latest News