મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપએ જીવ ત્યાં શિવના સૂત્રને સાર્થક કર્યું


SHARE











મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપએ જીવ ત્યાં શિવના સૂત્રને સાર્થક કર્યું

મોરબી શહેરમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા બાળકો સહિતના લોકોને દૂધપાક તથા પુરી-ભાજીનું પૌષ્ટિક ભરપેટ ભોજન અપાયું હતું અને યંગ ઇન્ડિયા ગ્રુપના ડૉ.દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, શ્રાવણના સોમવારે શિવલિંગ ઉપર દૂધ ચડાવે છે, જે શાસ્ત્રોક્ત અને શ્રદ્ધાભર્યું કાર્ય છે પણ અમે તેમાં નાનકડો પરિવર્તન લાવ્યા છીએ.દૂધ ભગવાનને ચઢાવ્યા બાદ બાકી રહેલું દૂધએ બાળકો માટે ઉપયોગી બને એવું સેવાકાર્ય અમારું ધ્યેય છે. અને યંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા ૧૭ વર્ષથી શ્રાવણ માસના દરેક સોમવારે આવી જ રીતે અભિયાન ચલાવે છે.






Latest News