વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ગગનેશ્વ૨ મહાદેવ મંદિરને ૨૫ વર્ષ થયા


SHARE











મોરબીના ગગનેશ્વ૨ મહાદેવ મંદિરને ૨૫ વર્ષ થયા

મોરબીના ગગનેશ્વ૨ મહાદેવ મંદિરને ૨૫ વર્ષ થયા છતાં શ્રધ્ધા અકબંધ રહેલ છે.અહિંના શનાળા બાયપાસ ઓવરબ્રીજ પાસે આવેલા વિશાલ ફર્નિચરની બાજુમાં આ મંદિરની સ્થાપના તા.૬-૯-૧૯૯૯ ના રોજ કરવામાં આવી હતી.

આજથી ૨૫ વર્ષ પહેલા મોરબી બ્રહ્મ સમાજ અગ્રણી ડો.બી.કે.લહેરૂ તથા હીરાભાઈ ધનજીભાઈ કંઝારીયાના સૌજન્યથી આ મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવેલ અને મોરબીના કબીરપંથના મહંત શિવરામદાસજી બાપુએ "ગગનેશ્વર મહાદેવ" તરીકે નામ કરણ આપીને મહાદેવની પ્રતિષ્ઠા કરેલ હતી.આજે આ ગગનેશ્વર મહાદેવ મંદિરે હજારો મહાદેવ ભકતો તેમજ આસપાસની વાડી વિસ્તા૨ તેમજ સોસાયટીના લોકો સેવા પુજા કરે છે.આજુબાજુની જગ્યા શાંતિમય અને રમણિય હોય છે.






Latest News