ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કર્યો નથી, ટપોરીઓનો ઉપયોગ કર્યો નથી તો પણ કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો ઝળહળતો વિજય થયો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લામાં જુદીજુદી 3 તાલુકા પંચાયતમાં આપના 6 ઉમેદવારો વિજેતા બન્યા મોરબી જિલ્લાની પાંચ પૈકી 4 તાલુકા પંચાયતોમાં કમળ ખીલી ઉઠ્યું: વાંકાનેર તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસ આંચકી લીધી વાંકાનેર પાલિકાનો ગઢ ભાજપે 21 બેઠક સાથે જાળવી રાખ્યો: 3 બેઠક બસપા-4 બેઠક કોંગ્રેસ ટંકારા પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો: 18 બેઠક ઉપર ભાજપ-6 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય કોંગ્રેસનાં ગઢમાં ગાબડું: માળીયા (મી) પાલિકાની 17 બેઠક ઉપર કોંગ્રેસ-7 માં ભાજપનો વિજય ઐતિહાસિક વિજયનું પુનરાવર્તન: મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં પંજો-સવારણાને જાકારો, 52 ને 52 બેઠક ઉપર ભગવો લહેરાયો મેજર અપસેટ: મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠક ઉપર ભાજપ હોવા છતાં પ્રમુખ કોંગ્રેસમાંથી આવશે
Breaking news
Morbi Today

મોરબીના ગગનેશ્વ૨ મહાદેવ મંદિરને ૨૫ વર્ષ થયા


SHARE













મોરબીના ગગનેશ્વ૨ મહાદેવ મંદિરને ૨૫ વર્ષ થયા

મોરબીના ગગનેશ્વ૨ મહાદેવ મંદિરને ૨૫ વર્ષ થયા છતાં શ્રધ્ધા અકબંધ રહેલ છે.અહિંના શનાળા બાયપાસ ઓવરબ્રીજ પાસે આવેલા વિશાલ ફર્નિચરની બાજુમાં આ મંદિરની સ્થાપના તા.૬-૯-૧૯૯૯ ના રોજ કરવામાં આવી હતી.

આજથી ૨૫ વર્ષ પહેલા મોરબી બ્રહ્મ સમાજ અગ્રણી ડો.બી.કે.લહેરૂ તથા હીરાભાઈ ધનજીભાઈ કંઝારીયાના સૌજન્યથી આ મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવેલ અને મોરબીના કબીરપંથના મહંત શિવરામદાસજી બાપુએ "ગગનેશ્વર મહાદેવ" તરીકે નામ કરણ આપીને મહાદેવની પ્રતિષ્ઠા કરેલ હતી.આજે આ ગગનેશ્વર મહાદેવ મંદિરે હજારો મહાદેવ ભકતો તેમજ આસપાસની વાડી વિસ્તા૨ તેમજ સોસાયટીના લોકો સેવા પુજા કરે છે.આજુબાજુની જગ્યા શાંતિમય અને રમણિય હોય છે.






Latest News