મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના સિનિયર વકીલ રાજેશભાઈ બદ્રકિયાની નોટરી તરીકે નિમણૂક કરાઇ


SHARE













મોરબીના સિનિયર વકીલ રાજેશભાઈ બદ્રકિયાની નોટરી તરીકે નિમણૂક કરાઇ

મોરબી ગુર્જર સુથાર જ્ઞાતિના પ્રથમ વકીલ, ગુર્જર સુથાર વિદ્યાર્થી ભવનના ભૂતપૂર્વ ઉપપ્રમુખ, ખજાનચી, ટ્રસ્ટી, મોરબી બાર એસો.ના ભૂતપૂર્વ સેક્રેટરી, મોરબી જિલ્લા ચાઇલ્ડ વેલફેર કમિટીના પ્રથમ ચેર પર્સન, મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશનના સેક્રેટરી તથા જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના મેમ્બર રાજેશભાઈ હિરાલાલ બદ્રકિયાની ભારત સરકાર નવી દિલ્હી દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. 

હાલમાં રાજેશભાઈ બદ્રકિયાની નોટરી તરીકે નિમણૂક થતાં તેઓને મિત્રો, વકીલો સહિતનાઓ તરફથી મો.નં. 9825421031 ઉપર શુભકામનાઓ આપવામાં આવી રહી છે. તેઓ 1981 થી આર.એસ.એસ. સાથે સંકળાયેલા છે. જેઓ હાલ મોરબી જિલ્લાના આર.એસ.એસ.ના સામાજિક સદભાવ વિષયના સંયોજક તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે. અને આર.એસ.એસ. મોરબી જિલ્લાની બૌદ્ધિક, સંપર્ક, પ્રચાર, સહ કાર્યવાહ જેવી વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે




Latest News