મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના સિનિયર વકીલ રાજેશભાઈ બદ્રકિયાની નોટરી તરીકે નિમણૂક કરાઇ


SHARE











મોરબીના સિનિયર વકીલ રાજેશભાઈ બદ્રકિયાની નોટરી તરીકે નિમણૂક કરાઇ

મોરબી ગુર્જર સુથાર જ્ઞાતિના પ્રથમ વકીલ, ગુર્જર સુથાર વિદ્યાર્થી ભવનના ભૂતપૂર્વ ઉપપ્રમુખ, ખજાનચી, ટ્રસ્ટી, મોરબી બાર એસો.ના ભૂતપૂર્વ સેક્રેટરી, મોરબી જિલ્લા ચાઇલ્ડ વેલફેર કમિટીના પ્રથમ ચેર પર્સન, મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશનના સેક્રેટરી તથા જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના મેમ્બર રાજેશભાઈ હિરાલાલ બદ્રકિયાની ભારત સરકાર નવી દિલ્હી દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. 

હાલમાં રાજેશભાઈ બદ્રકિયાની નોટરી તરીકે નિમણૂક થતાં તેઓને મિત્રો, વકીલો સહિતનાઓ તરફથી મો.નં. 9825421031 ઉપર શુભકામનાઓ આપવામાં આવી રહી છે. તેઓ 1981 થી આર.એસ.એસ. સાથે સંકળાયેલા છે. જેઓ હાલ મોરબી જિલ્લાના આર.એસ.એસ.ના સામાજિક સદભાવ વિષયના સંયોજક તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે. અને આર.એસ.એસ. મોરબી જિલ્લાની બૌદ્ધિક, સંપર્ક, પ્રચાર, સહ કાર્યવાહ જેવી વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે






Latest News