ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રોહીદાસપરા ચોકમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા


SHARE







મોરબીના રોહીદાસપરા ચોકમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રોહીદાસ પરા ચોકના ખાડા પાસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૪૬૦ ની રોકડ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રોહીદાસ પરા ચોકના ખાડા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કાસમભાઇ જાકમભાઇ કચ્ચા (ઉ.૩૨) રહે. વીસીપરા કુલીનગર-૨ કિસ્મત પાન પાસે, સંદિપભાઇ હિરાભાઇ ચાવડા (ઉ.૨૮) રહે. વીસીપરા લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટ વાળી શેરી અને દિલીપભાઇ કાનજીભાઇ બડઘા (ઉ.૩૩) રહે. રોહીદાસપરા શેરી નં.૩ રાધાકૃષ્ણ મંદિર પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧૪૬૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

વૃધ્ધનું મોત

માળીયા તાલુકાના હરિપર ગામે રહેતા મેરૂભાઈ મંગાભાઈ ભીમાણી જાતે કોળી (ઉંમર ૭૮)ને તારીખ ૩૦/૧૧ ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે નીરણ નાખતા હતા ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જવાથી તેઓને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની માળિયા તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે






Latest News