ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા પરિવાર દ્રારા ગંગાસ્વરૂપ માતાઓની દિકરીઓનો યોજાશે સમૂહ લગ્નોત્સવ


SHARE







મોરબીમાં ઉમિયા પરિવાર દ્રારા ગંગાસ્વરૂપ માતાઓની દિકરીઓનો યોજાશે સમૂહ લગ્નોત્સવ

મોરબીમાં ઉમિયા માતાની કૃપાથી ઉમિયા પરિવાર સમાજના ભક્તિવાન, સેવાભાવી બજરંગ ધુન મંડળીના કર્મષ્ઠ સેવક ખરેડા ગામના પનોતા પુત્ર અને સમાજ જીવનમાં ઘણી વિધવા બહેનો અને ગરીબ પરિવારને યાત્રા કરાવેલ છે.એવા સિવિલ ડ્રેસમાં પણ એક સંત જેવું જીવન જીવતા ધનજીભાઈ ભગવાનજીભાઈ ડઢાણીયા તેમજ તેમના ધર્મપત્ની કંચનબેન દ્વારા ઉમિયા પરિવારમાં ગંગા સ્વરૂપ માતાઓની દિકરી માટે એક સમૂહ લગ્નનું આયોજન આગામી તા.૧૭-૦૨ ને ગુરૂવાર મહાવદ એકમના રોજ, સોખડા હનુમાન મંદિર(બેલા-રંગપર) ના પટાંગણમાં અને કનકેશ્વરીજીના આર્શીવાદ અને અન્ય સંતગણોની ઉપસ્થિતિમાં સંપન્ન થવાના છે. 

આ કાર્યને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે સંચાલનની જવાબદારી માળીયા-મો૨બી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિએ સ્વીકારેલ છે. સમુહલગ્નમાં જોડાવા માટે ૨જીસ્ટ્રેશન સમિતિની ઓફીસ ખાતેથી જ કરવામાં આવશે.લગ્ન નોંધણી તા.૧૫-૧ સુધીમાં કરાવી લેવા જણાવાયુ છે.લગ્ન નોંધણી શ્રીજી હોલની નીચે માર્કેટિંગ યાર્ડની બાજુમાં શનાળા રોડ મોરબી ખાતે થશે તે માટે સંસ્થાના મંત્રી જયંતીભાઈ વિડજા (મો.૯૯૭૮૯ ૨૧૩૧૮), સહમંત્રી મગનભાઈ અઘારા (મો.૯૮૨૫૦ ૯૮૦૭૯), ઈશ્વ૨ભાઈ સબા૫રા (મો.૯૪૨૭૨ ૨૨૫૧૦), રાજેશભાઈ ધનજીભાઈ ડઢાણીયા (મો.૯૮૭૯૦ ૧૦૫૮૪) અથવા વિપુલભાઈ ધનજીભાઈ ડઢાણીયા (મો.૯૮૨૫૨ ૬૩૦૬૧) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.

 






Latest News