મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે


SHARE













મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે

મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તા. 31/01/2026 ને શનિવારના રોજ સાંજે 6:30 કલાકે ટંકારા તાલુકાનાં લજાઈ ગામ પાસે આવેલ ક્લબ 36 ખાતે રાખવામા આવેલ છે

મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ સી. જાની દ્વારા જિલ્લાના વકીલોનું સ્નેહમિલન તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાયદાકીય ક્ષેત્રના અગ્રણીઓ તેમજ મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ડી.આર.અગેચાણીયા તથા તેમની સમગ્ર ટીમનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત મોરબી જિલ્લાના વરિષ્ઠ (સીનીયર) વકીલો તેમજ વર્ષ 2016-17 પહેલાના સમય ગાળામાં વિવિધ તાલુકા બારના પ્રમુખ તરીકે સેવા આપનારા પૂર્વ હોદેદારોનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ વકીલો અને પત્રકારોને આમંત્રિત કરવામાં આવેલ છે.






Latest News