મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરના અગ્રણીઓએ કયું જીતુભાઈ સોમાણીનુ સન્માન


SHARE











મોરબી જલારામ મંદિરના અગ્રણીઓએ કયું જીતુભાઈ સોમાણીનુ સન્માન

વાંકાનેર લોહાણા સમાજના અગ્રણી, રઘુવંશી સાવજ જીતુભાઈ સોમાણીની આગેવાનીમા સમસ્ત રઘુવંશી સમાજની આસ્થાનુ પ્રતિક સમા રામધામનુ નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, પોલાભાઈ ઠક્કર, હસુભાઈ પંડિત, જયંતભાઈ રાઘુરા, કીશોરભાઈ ઘેલાણી, નવીનભાઈ ઠક્કર, રમેશભાઈ બુધ્દદેવ, જગદીશભાઈ કોટક, કીર્તિભાઈ પાવાગઢી, જ્યોત્સનાબેન ઘેલાણી, ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, નયનાબેન મીરાણી, ચંદ્રિકા બેન કારીયા સહીતનાઓએ રામધાનની મુલાકાત લઈ રઘુવંશી સમાજના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીનુ સાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. તેમજ રામધાનના નિર્માણમા તન-મન-ધન થી સહયોગ આપવા જણાવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે જીતુભાઈ સોમાણીએ રામધામનુ સ્વપ્ન સેવ્યુ હતુ જે માટે તેઓએ જ્યા સુધી રામધાનનુ નિર્માણ ન થાય ત્યા સુધી પગરખા ન પહેરવાની આકરી ટેક લીધેલ છે. તેમની જ્ઞાતિ, સમાજ તેમજ પ્રભુ શ્રી રામ પ્રત્યેની આસ્થાના પરિણામ સ્વરૂપ તાજેતરમા રામધામ માટે જગ્યા લેવામા આવી છે તેમજ રામધામના નિર્માણનુ કાર્ય પુરજોશમા શરૂ થઈ ચુક્યુ છે ત્યારે મોરબી જલારામ મંદિરના આગેવાનોએ જીતુભાઈની પ્રતિભાને આ તકે બિરદાવી હતી.






Latest News