મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું


SHARE







મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું

દેશની નામી કંપનીઓમાં હિંદુ દીકરીઓના જાતીય શોષણ અને ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃતિઓ થતી હોવાનું સામે આવ્યું છે ત્યારે ઠેરઠેર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે દરમ્યાન મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા જેહાદી માનસિકતા ધરાવનાર લોકો સામે વિરોધ પ્રદર્શન કરીને પૂતળા દહન કરવામાં આવ્યું હતું અને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા જેહાદી માનસિકતા ધરાવતા લોકોની સામે વિરોધ વ્યક્ત કરવામાં આવેલ છે અને જુદીજુદી પ્રતિષ્ઠિત સંસ્થામાં ઉચ્ચ હોદા ઉપર બેસીને કામ કરતાં લોકો દ્વારા લવ જેહાદના માધ્યમથી હિંદુ દીકરીઓના ધર્મ પરિવર્તન અને લેન્ડ જેહાદના માધ્યમથી અવૈધ કબ્જાનું સુનિયોજિત ષડ્યંત્ર કરવામાં આવી રહ્યું છે તેના વિરોધમાં મોરબીના નગર દરવાજા ચોકમાં જેહાદી માનસિકતાના પુતળાનું દહન કર્યું હતું અને કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદન પાઠવ્યું હતું આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત, સુરેન્દ્રનગર વિભાગ, મોરબી જિલ્લા અને મોરબી પ્રખંડ, હળવદ પ્રખંડના જવાબદાર કાર્યકર્તા બંધુઓ તથાં માતૃશક્તિ અને દુર્ગાવાહિનીનાં કાર્યકર્તા ભગિનીઓ તથા હિંદુ સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને સરકાર દ્વારા જેહાદી માનસિકતા વાળા લોકોની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News