મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

હવે મોરબી જીલ્લાના કલેક્ટર સ્વપ્નિલ ખરે, કમિશનર સંગીતા રૈયાણી અને ડીડીઓ વિદ્યાસાગર


SHARE





હવે મોરબી જીલ્લાના કલેક્ટર સ્વપ્નિલ ખરે, કમિશનર સંગીતા રૈયાણી અને ડીડીઓ વિદ્યાસાગર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થતાની સાથે જ આઈએએસ અધિકારીઓની બદલીઓની ચર્ચાઓ ચાલી રહી હતી તેવામાં રાજ્ય સરકાર દ્વારા એકી સાથે રાજ્યમાં 72 આઇએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી કલેકટર, ડીડીઓ અને મહાપાલિકાના કમિશનરનો પણ સમાવેશ થાય છે અને મોરબીના કલેકટર તરીકે મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેને મૂકવામાં આવ્યા છે

રાજ્યમાં નવરચિત મહાનગરપાલિકાઓના કમિશનરોની બદલી કરવામાં આવશે તેમજ કલેકટર અને ડીડીઓ સહિતના આઈએએસ અધિકારીઓની બદલી થશે તેવી ચર્ચા ચાલી રહી હતી તેવામાં આજે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કુલ મળીને 72 જેટલા આઈએએસ અધિકારીઓની એકી સાથે બદલી કરી છે જેમાં મોરબી જિલ્લાના કલેક્ટર કે.બી.ઝવેરી, મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેનો પણ સમાવેશ થાય છે જોકે, મોરબી મહાપાલિકાના વર્તમાન કમિશનર સ્વપ્નિલ ખરેને હવે મોરબી જિલ્લા કલેકટર તરીકે મૂકવામાં આવ્યા છે અને મોરબી મહાપાલિકાના કમિશનર તરીકે સંગીતા રૈયાણીની નિમણૂક કરવામાં આવી છે જો કે, છેલ્લા ઘણા સમયથી મોરબી ડીડીઓની જગ્યા ચાર્જમાં હતી તે જગ્યા ઉપર ધંધૂકાના એડિશનલ કલેક્ટર વિદ્યાસાગરને મોરબીના ડીડીઓ તરીકે મૂકવામાં આવેલ છે.




Latest News