મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન


SHARE





મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન

મોરબીના જેતર ગામે ચાલતા ખેડૂતો આંદોલનને ઠેરઠેરથી સમર્થન મળી ગયું છે ત્યારે મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને તેઓની ટીમ દ્વારા પણ જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે અને તેઓએ જણાવ્યું હતું કે લોકોના ઘરની અંદર વીજ કંપની દ્વારા મીટર મૂકવામાં આવે તો તેનું પણ ભાડું ગ્રાહકો પાસેથી લેવામાં આવતું હોય છે તો ખેડૂતોના ખેતરની અંદર હાલમાં જે ખાનગી વીજ કંપનીના વીજપોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. તેના કારણે ખેડૂતોના ખેતીની જમીન ઓછી થાય છે તેમજ ખેતીની જમીન ખરાબ થાય છે જેથી તે લોકોને પૂરતું વળતર આપવું જોઈએ તેમજ ભાડું પણ આપવું જોઈએ અને તેઓની માંગણી સાચી અને વ્યાજબી છે જેથી સરકાર દ્વારા તાત્કાલિક તેઓની માંગણી સંતોષવી જોઈએ અને ખેડૂતના હિતમાં નિર્ણય લેવો જોઈએ.




Latest News