સુત્રાપાડામાં ઘરમાં ગેસ લીકેજથી લાગેલી આગમાં દાઝી ગયેલ બાપ-દીકરી બાદ માતાનું મોરબીમાં સારવારમાં મોત
મોરબીના જેલ ચોક સામે-ગોકુલનગરમાં ૨.૭૮ કરોડના કામનું મંત્રી મેરજાએ કર્યું ખાતમૂહુર્ત
SHARE
મોરબીના જેલ ચોક સામે-ગોકુલનગરમાં ૨.૭૮ કરોડના કામનું મંત્રી મેરજાએ કર્યું ખાતમૂહુર્ત
મોરબીમાં આજે રાજયમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે જુદાજુદા વિકાસ કમોના ખાતમૂહુર્ત કરવામાં આવ્યા હતા ત્યારે પહેલા રાજયના મંત્રી બ્રિજેશ મેરજાએ જેલ ચોક સામે ૭૮.૬૮ લાખના રોડ સહિતના કામોનું ખાતમૂહુર્ત કર્યું હતું ત્યાર બાદ મોરણીમાં ગોકુલનગર મેઇન રોડ ખાતે સી.સી. રોડ સહિતના બે કરોડના કામોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડ ખાતે લોકોની સમસ્યાઓને સાંભળીને તેનો તાત્કાલિક નિકાલ કરવા માટે તેઓએ અધિકારીઓને સૂચના આપી હતી