મોરબી નવયુગ કેરિયર એકેડમી એટલે તલાટી પરીક્ષાની તૈયારી માટે શ્રેષ્ઠ વિકલ્પ : 8 ફેબ્રુઆરીથી 3 બેચ શરૂ
SHARE
મોરબી નવયુગ કેરિયર એકેડમી એટલે તલાટી પરીક્ષાની તૈયારી માટે શ્રેષ્ઠ વિકલ્પ : 8 ફેબ્રુઆરીથી 3 બેચ શરૂ
તા.8, 9 અને 10 ડેમો લેક્ચર, તા.11થી રેગ્યુલર બેચ શરૂ
મોરબીના સરકારી નોકરી ઈચ્છુક યુવાનો માટે નવયુગ કેરિયર એકેડમી શ્રેષ્ઠ તક લઈને આવ્યું છે. નવયુગ કેરિયર એકેડમી દ્વારા આગામી 8 ફેબ્રુઆરીથી તલાટીની ત્રણ બેચ શરૂ કરવામાં આવનાર છે. તો આજે જ આપનું રજીસ્ટ્રેશન કરાવો.મોરબીના રવાપર રોડ ઉપર ઓમશાંતિ કોમ્પલેક્ષમાં બીજા માળે નવયુગ કેરિયર એકેડમી કાર્યરત છે. હાલમાં જ પંચાયત વિભાગ દ્વારા તલાટી મંત્રીની વિશાળ સંખ્યામાં ભરતી થઈ રહી છે તે અનુસંધાને નવયુગ કરિયર એકેડમીમાં તલાટીની સ્પેશ્યલ બેચ શરૂ થઈ રહી છે જેના ડેમો લેકચર 8/9/10 ફેબ્રુઆરી ના રોજ રાખેલ છે તા.11 થી રેગ્યુલર બેચ સ્ટાર્ટ થઈ જશે. હાલ નવયુગ કરિયર એકેડમી ખાતે PSI/CONSTABLEમાં 200 થી વધુ વિધાર્થીઑ માર્ગદર્શન લઈ રહ્યા છે.
શા માટે નવયુગ કરિયર એકેડમીમાં જ ક્લાસીસ કરવા ? તેના સચોટ કારણો આ રહ્યા…
-
સ્પીપા તથા રાજકોટની નામાંકિત ફેકલ્ટી
-
24 કલાક ફ્રી લાઈબ્રેરી
-
ટુ ધી પોઈન્ટ પરીક્ષા લક્ષી મટિરિયલ
-
ગુજરાતનાં સુપર 30 ફેઇમ ભૌતિક ઠકકર સર અને જગતદાન સરનું સચોટ માર્ગદર્શન
-
રેગ્યુલર કરંટ અફેર
-
200 થી વધુ નવયુગ ક્વીક અપડેટના વિડિયો
-
રેગ્યુલર OMR ટેસ્ટ
વધુ માહિતી તેમજ રજીસ્ટ્રેશન માટે મો.9727247472 માટે સંપર્ક કરવો