મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં ટ્રાફિક અવેરનેશનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં ટ્રાફિક અવેરનેશનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં ટ્રાફિકથી ધમધમતાં રવાપર રોડ પર વહેલી સવાર થી લઇ મોડી રાત્રિ સુધી ટ્રાફિક નિયમન અંગે ફરજ બજાવતા ટ્રાફિક શાખાના દેવજીભાઈ અને ટી.આર.બી.નાં કમલેશભાઈ સહિતે રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલયના વિદ્યાર્થીઓને ટ્રાફિક શાખા અને ટી.આર.બી.ની કામગીરી અંગે જરૂરી જાણકારી અને માર્ગદર્શન આપ્યું હતું આ તકે ટ્રાફિક શાખાના દેવજીભાઈએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનાં પાલન કરવા અને સાવચેતી રાખવા અનુરોધ કરેલ હતો અને ટ્રાફિક નિયમન અંગે સરળ ભાષામાં વિદ્યાર્થીઓને જરૂરી જાણકારી આપી હતી જેથી નીલકંઠ વિદ્યાલયના સંચાલક ગણ, ટ્રસ્ટીગણ દ્વારા તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News