ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના હોલમઢથી વેલનાથ બાપુની જન્મ જયંતી નિમિત્તે નીકળશે ભવ્ય શોભાયાત્રા


SHARE













વાંકાનેરના હોલમઢથી વેલનાથ બાપુની જન્મ જયંતી નિમિત્તે નીકળશે ભવ્ય શોભાયાત્રા

વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર દ્વારા મીટીંગ યોજાઈ હતી તેમાં સમગ્ર વાંકાનેર તાલુકા કોળી ઠાકોર સમાજના આગેવાન અને યુવાનો જોડાયા હતા તેમજ રાજકોટ ઠાકોર સેના, મોરબી ઠાકોર સેના, હળવદ ઠાકોર સેનાના હોદેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા વાંકાનેર તાલુકાના ૧૭ ગામના આગેવાન અને યુવાનો આ બેઠકમાં જોડાયા હતા અને આવનારી તા. ૧૬/૪ ના રોજ વેલનાથ બાપુ જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા માટે ચર્ચા કરવામાં આવી હતી આશરે ૪૦ કી.મી. ની સોભાયાત્રા છે અને ૧૫ થી વઘારે ગામ દર્શનનો લાવો લેશે ત્યારે મચ્છુ ડેમ રોડ હોલમઢ ગામથી તા. ૧૬/૪ ના રોજ સવારે ૮ વાગ્યે આ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે અને મહીકા, કોઠી, જોધપર, લીબાળા, કેરાળા, ઘમલપર ચોકડી પાસે વેલનાથ બાપુનો મહા પ્રસાદ રાખેલ છે અને બાદમાં ઘમલપર-૨, હસનપર, શક્તિપરા, વીછીપરા, મિલ પ્લોટ, નવાપરા હાઈવે, જીનપરા મેઇન બજાર, માર્કેટ ચોક, દિવાનપરા, વેલનાથપરા, આરોગ્ય નગર ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે તેવું વાંકાનેર ઠાકોર સેના દ્વારા જણાવવામાં આવ્યું છે






Latest News