મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં સેનિટેશન વિભાગના ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યો 


SHARE











મોરબી પાલિકામાં સેનિટેશન વિભાગના ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યો 

મોરબી નગરપાલિકામાં વિવિધ કમિટીના ચેરમેનનોની વરણી કરી દેવામાં આવી છે ત્યાર બાદ ધીમેધીમે નવા ચેરમેનો પોતાનો ચાર્જ સાંભળી રહયા છે દરમ્યાન મોરબી પાલિકામાં સેનિટેશન વિભાગની ઓફિસનું શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા દ્વારા દ્વારા ઉદ્ઘાઘાટન કરવામાં આવ્યું હતું આ તકે મહામંત્રી રિશીપભાઈ કૈલા તથા મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર હાજર રહ્યા હતા અને પાલિકામાં સેનિટેશન વિભાગના ચેરમેન તરીકે સીતાબા અનોપસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યો હતો ત્યારે બ્રહમસમાજ આગેવાન નલિનભાઈ ભટ્ટ અને કાઉન્સિલર દર્શનાબેન ભટ્ટ, પવડી ચેરમેન દેવભાઈ અવડીયા તેમજ રાજપુત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ કે.ઝાલા અને રાજપુત સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજા તેમજ વોર્ડ નંબર-૫ ના કાર્યકરતાઓ હાજર રહ્યા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News