ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું
Breaking news
Morbi Today

મોરબીના પોલીસમેને શાળામાં બટુક ભોજન યોજીને વડીલોને શ્રધ્ધાંજલી પાઠવી


SHARE













મોરબીના પોલીસમેને શાળામાં બટુક ભોજન યોજીને વડીલોને શ્રધ્ધાંજલી પાઠવી

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સટેબલ જીતેન્દ્રકુમાર કાંતિલાલ અધારા (જે.કે.અઘારા) ના પિતાશ્રી સ્વ.કાંતિલાલ મેઘજીભાઈ અઘારા તથા માતૃશ્રી સ્વ.સોમીબેન કાંતિલાલ અઘારાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેઓએ તેમના ગામ અરણીટિંબા હામની પ્રાથમિક શાળાના ૨૫૦ જેટલા બટુકોને ભોજન કરાવીને વડીલોને શ્રધ્ધાંજલી પાઠવી હતી.અરણીટિંબા પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોએ આ બાળકોલક્ષી સેવા કાર્યને બીરદાવીને હર્ષની લાગણી અનુભવી હતી અને શાળા પરિવારે જણાવ્યું હતું કે આ રીતે શાળામાં પ્રથમ વખત આવું સુંદર બટુક ભોજનનું આયોજન થયેલ છે અને દરેક વર્ગના લોકો આ કાર્યથી પ્રેરણા લઈને આ સુંદર કાર્યને વેગ આપેશે.તેમજ અઘારા પરિવારના બંને વડીલ સદગતોની આત્માની શાંતિ અર્થે પ્રાથના કરી હતી. 






Latest News