માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના પોલીસમેને શાળામાં બટુક ભોજન યોજીને વડીલોને શ્રધ્ધાંજલી પાઠવી


SHARE

















મોરબીના પોલીસમેને શાળામાં બટુક ભોજન યોજીને વડીલોને શ્રધ્ધાંજલી પાઠવી

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સટેબલ જીતેન્દ્રકુમાર કાંતિલાલ અધારા (જે.કે.અઘારા) ના પિતાશ્રી સ્વ.કાંતિલાલ મેઘજીભાઈ અઘારા તથા માતૃશ્રી સ્વ.સોમીબેન કાંતિલાલ અઘારાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેઓએ તેમના ગામ અરણીટિંબા હામની પ્રાથમિક શાળાના ૨૫૦ જેટલા બટુકોને ભોજન કરાવીને વડીલોને શ્રધ્ધાંજલી પાઠવી હતી.અરણીટિંબા પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોએ આ બાળકોલક્ષી સેવા કાર્યને બીરદાવીને હર્ષની લાગણી અનુભવી હતી અને શાળા પરિવારે જણાવ્યું હતું કે આ રીતે શાળામાં પ્રથમ વખત આવું સુંદર બટુક ભોજનનું આયોજન થયેલ છે અને દરેક વર્ગના લોકો આ કાર્યથી પ્રેરણા લઈને આ સુંદર કાર્યને વેગ આપેશે.તેમજ અઘારા પરિવારના બંને વડીલ સદગતોની આત્માની શાંતિ અર્થે પ્રાથના કરી હતી. 




Latest News